Sunday, December 31, 2017

आयुर्वेदिक दोहे



1.जहाँ कहीं भी आपको,काँटा कोइ लग जाय।
दूधी पीस लगाइये, काँटा बाहर आय।।

2.मिश्री कत्था तनिक सा,चूसें मुँह में डाल।
मुँह में छाले हों अगर,दूर होंय तत्काल।।

3.पौदीना औ इलायची, लीजै दो-दो ग्राम।
खायें उसे उबाल कर, उल्टी से आराम।।

4.छिलका लेंय इलायची,दो या तीन गिराम।
सिर दर्द मुँह सूजना, लगा होय आराम।।

5.अण्डी पत्ता वृंत पर, चुना तनिक मिलाय।
बार-बार तिल पर घिसे,तिल बाहर आ जाय।।

6.गाजर का रस पीजिये, आवश्कतानुसार।
सभी जगह उपलब्ध यह,दूर करे अतिसार।।

7.खट्टा दामिड़ रस, दही,गाजर शाक पकाय।
दूर करेगा अर्श को,जो भी इसको खाय।।

8.रस अनार की कली का,नाक बूँद दो डाल।
खून बहे जो नाक से, बंद होय तत्काल।।

9.भून मुनक्का शुद्ध घी,सैंधा नमक मिलाय।
चक्कर आना बंद हों,जो भी इसको खाय।।

10.मूली की शाखों का रस,ले निकाल सौ ग्राम।
तीन बार दिन में पियें, पथरी से आराम।।

11.दो चम्मच रस प्याज की,मिश्री सँग पी जाय।
पथरी केवल बीस दिन,में गल बाहर जाय।।

12.आधा कप अंगूर रस, केसर जरा मिलाय।
पथरी से आराम हो, रोगी प्रतिदिन खाय।।

13.सदा करेला रस पिये,सुबहा हो औ शाम।
दो चम्मच की मात्रा, पथरी से आराम।।

14.एक डेढ़ अनुपात कप, पालक रस चौलाइ।
चीनी सँग लें बीस दिन,पथरी दे न दिखाइ।।

15.खीरे का रस लीजिये,कुछ दिन तीस ग्राम।
लगातार सेवन करें, पथरी से आराम।।

16.बैगन भुर्ता बीज बिन,पन्द्रह दिन गर खाय।
गल-गल करके आपकी,पथरी बाहर आय।।

17.लेकर कुलथी दाल को,पतली मगर बनाय।
इसको नियमित खाय तो,पथरी बाहर आय।।

18.दामिड़(अनार) छिलका सुखाकर,पीसे चूर बनाय।
सुबह-शाम जल डाल कम, पी मुँह बदबू जाय।।

19. चूना घी और शहद को, ले सम भाग मिलाय।
बिच्छू को विष दूर हो, इसको यदि लगाय।।

20. गरम नीर को कीजिये, उसमें शहद मिलाय।
तीन बार दिन लीजिये, तो जुकाम मिट जाय।।

21. अदरक रस मधु(शहद) भाग सम, करें अगर उपयोग।
दूर आपसे होयगा, कफ औ खाँसी रोग।।

22. ताजे तुलसी-पत्र का, पीजे रस दस ग्राम।
पेट दर्द से पायँगे, कुछ पल का आराम।।

23.बहुत सहज उपचार है, यदि आग जल जाय।
मींगी पीस कपास की, फौरन जले लगाय।।

24.रुई जलाकर भस्म कर, वहाँ करें भुरकाव।
जल्दी ही आराम हो, होय जहाँ पर घाव।।

25.नीम-पत्र के चूर्ण मैं, अजवायन इक ग्राम।
गुण संग पीजै पेट के, कीड़ों से आराम।।

26.दो-दो चम्मच शहद औ, रस ले नीम का पात।
रोग पीलिया दूर हो, उठे पिये जो प्रात।।

27.मिश्री के संग पीजिये, रस ये पत्ते नीम।
पेंचिश के ये रोग में, काम न कोई हकीम।।

28.हरड बहेडा आँवला चौथी नीम गिलोय,
पंचम जीरा डालकर सुमिरन काया होय॥

Saturday, December 30, 2017

Steel User Federation of India a brief introduction. Documentary by Mayu...

ખાદ્ય તેલ નો બેતાજ બાદશાહ - પામ તેલ..

આપણા દૈનિક જીવન માં એવી કેટલીયે વસ્તુ હોય છે જેનો આપણે સર્વાધિક ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણ ને એ વાત ની ખબર સુદ્ધા નથી હોતી કે તે વસ્તુ શેમાંથી બની છે. જો હું તમને એમ કહું કે તમે દૈનિક ધોરણે રોજ સવાર થી સાંજ સુધી અનેક વાર સીધી અથવા આડકતરી રીતે પામ તેલ નો ઉપયોગ કરો છો, તો તમે મારી વાત પર વિશ્વાસ મુકશો? નહીં ને!!! પરંતુ હકીકત આજ છે. ટૂથપેસ્ટ થી લિપસ્ટિક અને બ્રેડ થી માંડી ને હોટલ માં પીરસવામાં આવતા શાક સુધી ની તમામ વસ્તુ માં પામ તેલ નો ઉપયોગ થાય છે. પરંતુ આપણે આ વાત થી અજાણ છીએ.

મલેશિયન પામ તેલ ને ચાલુ વર્ષે ૧૦૦ વર્ષ પુરા થાય છે. વર્ષ ૧૯૧8 થી ૨૦૧૭ સુધી, પામ તેલ નું સફર એટલું શાંત અને સસ્તું રહ્યું કે આપણે તેની નોંધ સુદ્ધા સીધી નથી. વિશ્વ મા કોસ્મેટીક્સ બનાવવા માટે જેટલા ખાદ્ધ તેલ નો ઉપયોગ થાય છે, તેમાં ૨૮ ટકા હિસ્સો પામ તેલ નો છે. ખાવા માટે ઉપયોગ માં લેવાતા વનસ્પતિ તેલ મા સૌથી વધારે સેવન પામ તેલ નું છે. દરેક ભારતીય એક અથવા બીજા સ્વરૃપે પામ તેલ નું સેવન કરે છે. ક્યારેક તે વનસ્પતિ તેલ ના નામ થી આપણાં ઘરે પહોંચે છે તો ક્યારેક પામ તેલ નામથી. ભારત માં ખાદ્ય તેલ ના ઉપયોગિતા ક્રમ માં આઇમ્પોર્ટેડતેલ સૌથી મોખરા ના સ્થાને છે.



***વર્જિન પામ ઓયલ નો રંગ ઘટ્ટ પીળો હોય છે... ***

 નામ થી જ માલમ પડે છે કે આ તેલ પામ ના ઝાડ માંથી બને છે. પામ નું વૃક્ષ નારિયેળ ના કુળ નું છે. ફરક માત્ર એટલો છે કે નાળિયેર નું ફળ મોટા કદનું હોય છે જ્યારે કે પામ નું બીજ બે ઇંચ જેટલું નાનું હોય છે. આજ થી સો વર્ષ પહેલાં અંગ્રેજ દ્વારા આ વૃક્ષ આફ્રિકા થી એશિયા પહોંચ્યું હતું. ત્યાર થી તેનો વ્યવસાયીક ઉપયોગ શરુ થયો. કલ્પવૃક્ષ ની માફક આ વૃક્ષ 100% ઉપયોગી છે. વિષુવવૃતની ધરી થી ૧૦ ટકા ઉપર અને 10% નીચેના વિસ્તારમાં જ આ વૃક્ષ ઊગી શકે છે. મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઇલેંડ, અને નાઇજિરિયા જેવા દેશો માં આ વૃક્ષ મોટા પ્રમાણ માં થાય છે. એટલે કે વિષુવ વૃત્તીય દેશો પાસે પામ ની મોનોપોલી છે. હવે આ મોનોપોલી નો જબરજસ્ત ફાયદો પણ આ દેશો ને મળી રહ્યો છે. મલેશિયા જેવો નાનો દેશ પામ તેલ ની શતાબ્દી ઉજવી રહ્યો છે કારણ કે તે દેશના અર્થતંત્ર માં પામ નું વિશેષ મહત્વ છે. પામ તેલ ના ઉત્પાદન માં વિશ્વ માં મલેશિયા એ બીજો સૌથી મોટો દેશ છે. આ દેશ ની 7 ટકા વસ્તી પામ ના ખેતર, કારખાના માં કામ કરે છે. જ્યારે કે તે દેશની જીડીપીમાં પામ નો હિસ્સો ૮ ટકા જેટલો છે. જોકે આ મામલે ઇન્ડોનેશિયા, મલેશિયા ને પણ આંટી જાય છે. તેમની ઇકોનોમી માં પામ નું સ્થાન અદકેરું છે.
  
 ભારત માં અનેક પ્રકાર ના તેલો ઉપલબ્ધ છે. મગફળી નું તેલ, નારિયેળ નું તેલ, તલ નું  તેલ, સુરજ મુખી નું તેલ અને બીજા અનેક પ્રકાર ના તેલ. તેમ છતાં ભારત ની 121 કરોડ ની આબાદી ની  ખાદ્ય તેલ ની જરૂરિયાત પામ તેલ વગર પૂરી થઈ શકતી નથી. એનું પ્રમુખ કારણ છે પામ તેલ ની કિંમત. જે વસ્તુ ની બનાવટ માં ખાદ્ય તેલ નો ઉપયોગ કરવો જરૂરી છે ત્યાં પામ તેલે પોતાનું સ્થાન સરળતા થી હાંસલ કરી લીધું છે.  ભારત માં એક સમયે પામ તેલ રેશનિંગ ની દુકાનો માં ઉપલબ્ધ રહેતું હતું. દિવાળી દરમ્યાન તેના થી ઘર માં ફરસાણ બનતું, આજે ભારત ના અનેક વિસ્તારો માં આ પ્રથા ચાલુ છે.
***પામ ના ફળ ની છાલ માંથી બનેલુ તેલ લાલ રંગ નુ હોય છે.   ***

ભારત પામ તેલ નો સૌથી મોટો આયાત કર્તા દેશ છે.ચાલુ વર્ષે ફેબ્રુઆરી થી માંડી ને સપ્ટેમ્બર એટલે કે સતત આઠ મહિના સુધી દર મહિને ભારત ની પામ તેલ ની આયાત વધતી ગઈ. ગત વર્ષ ની તુલના માં આ વર્ષ ની આયાત 12.2 ટકા વધીને ૯૬ લાખ ૫૨ હજાર મૅટ્રિક ટન સુધી પહોંચી છે. જ્યારે કે વર્ષ 1998 માં ભારત માત્ર એક લાખ મૅટ્રિક ટન પામ તેલ આયાત કરતું હતું. જે રીતે પામ તેલ વિશ્વ માં આર્થિક રીતે કમજોર લોકો ની પહેલી પસંદ છે, તેજ રીતે પામ તેલ એશિયા ના ગરીબ દેશો માં થી ગરીબી દૂર કરવા ના કાર્યક્રમ માં મોખરે છે. મલેશીયા અને ઇન્ડોનેશીયા માં પામ ની ખેતી અને કારખાનાઓ માં મોટા પ્રમાણ માં મજુરો કામ કરે છે.

 ભારત ને પ્રતિવર્ષ 22 મિલિયન ટન ખાદ્ય તેલ ની જરૂર પડે છે. તેમાં થી ૪૩ ટકા જરુરીયાત પામ તેલ પુરી કરે છે.ગ્લોબલ ઓયલ ડેટાના રિપોર્ટ મુજબ વિશ્વ માંવાર્ષિક ૧૮6.4 મિલિયન ટન ખાદ્ય તેલ નો સપ્લાય થાય છે. જેમાં 32% હિસ્સો પામ તેલ નો છે. પામ તેલ નો વૈશ્વિક કારોબાર ૬૫ મિલિયન ટન નો છે. આ તેલ ની ઉપલબ્ધતા વધવા ને કારણે અન્ય તેલ ના દામ કાબૂ માં રહે છે. આ જ કારણ થી વિશ્વ ના લગભગ તમામ દેશો પામતેલ ની આયાત કરે છે. તેલની વૈશ્વિક કિંમત પર નજર નાંખી એ તો ૧૯૯૦ સુધી તેની કિંમત 230 ડોલર પ્રતિ મૅટ્રિક ટન હતી. જે આજે વધી ને 630 ડોલર પ્રતિ મૅટ્રિક ટન છે.

 એશિયાઈ દેશો સમજી ચૂક્યાં છે કે તેમની પાસે ખાદ્યતેલ ની એક મોટી પ્રાકૃતિક પૂંજી આવી ચૂકી છે. જેથી જ હવે પામતેલ ની ઉપયોગીતા વધારવા ના ઉદ્દેશ્ય થી પામ પર રિસર્ચ કરવા માં આવી રહ્યુ છે. હાલ પામ તેલ થી ૧૦૦ થી વધુ દવાઓ અને પ્રોડકટ બનાવવામાં આવી રહી છે. મલેશિયા માં વર્જિન પામ ઓઇલ નું વેચાણ શરૂ થયું છે. આ તેલ હવે ઓલિવ ઓઇલને વૈશ્વિક સ્તર પર ટક્કર આપી રહ્યું છે. તેથી જ  ખાધ તેલ ની બાબત માં આંતરરાષ્ટ્રીય રાજકારણ શરૂ થઇ ચૂક્યું છે.
ખાદ્ય તેલ ના આલોચક આ તેલ ને સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી નથી માનતા. પરંતુ આ તેલ માં  વિટામિન એ અને વિટામિન ઈ ભરપૂર છે. દાવો કરવા માં આવે છે કે આ તેલ માં કોલેસ્ટ્રોલ નથી.


 તો તમારા ઘરમાં તમે ભલે પામ ઓઇલ ન ખરીદતા હોવ. પરંતુ તમે જ્યારે રેસ્ટોરન્ટ માં ચટાકેદાર ભોજન કરો છો ત્યારે એ વાત જરુર યાદ રાખજો કે તમારી જીભ ઉપર પામ તેલ નો સ્વાદ ચડી ચૂક્યો છે. જેનો તમને અંદાજો સુદ્ધાં નથી.




*** પામ માં થી બનેલી વિવિધ પ્રોડક્ટો.***


उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।